B12 ગ્રીનફૂડ અને નિરાંત ચૂર્ણ કોંબો – વિટામિન B12 ની ઉણપ અને પાચન સુધાર માટે કુદરતી ઉપાય

B12 ગ્રીનફૂડ અને નિરાંત ચૂર્ણ કોંબો – વિટામિન B12 ની ઉણપ અને પાચન સુધાર માટે કુદરતી ઉપાય

₹1,550.00 ₹1,600.00 -4% OFF

B12 ગ્રીનફૂડ અને નિરાંત ચૂર્ણ કોંબો – વિટામિન B12 ની ઉણપ અને પાચન સુધાર માટે કુદરતી ઉપાય

₹1,550.00 ₹1,600.00 -4% OFF

B12 ગ્રીનફૂડ અને નિરાંત ચૂર્ણ કોંબો – વિટામિન B12 ની ઉણપ અને પાચન સુધાર માટે કુદરતી ઉપાય

4.2 | 4,865 Ratings & 832 Reviews
  • Google
  • Flipkart
  • Amazon Prime
  • Meesho
₹1,550.00 ₹1,600.00 -4% OFF

Why Choose Combo?

  • પ્રથમ દિવસથી થાકમાં રાહત પ્રથમ દિવસથી થાકમાં રાહત
  • veg અને Nonveg બન્ને માટે યોગ્ય veg અને Nonveg બન્ને માટે યોગ્ય
  • સવારે પેટ હલકું અનુભવ કરાવે સવારે પેટ હલકું અનુભવ કરાવે
  • સ્વાદ એવો કે તમને જરૂરથી ગમશે સ્વાદ એવો કે તમને જરૂરથી ગમશે

Quantity

    Most Popular – 55% people ordered Best Results
  • 400 ગ્રામ અને 400 ગ્રામ
  • 80 દિવસનો પૅક ₹19.37/day (200 ગ્રામ x 4 પેક)
  • ₹1,550.00 ₹1,600.00
  • Incl. of all taxes
    Best Results – 20% people ordered
  • 600 ગ્રામ અને 600 ગ્રામ
  • 120 દિવસનો પૅક ₹18.00/day (200 ગ્રામ x 6 પેક)
  • ₹2,160.00 ₹2,400.00
  • Incl. of all taxes
    We Recommended
  • 200 ગ્રામ અને 200 ગ્રામ
  • 40 દિવસનો પૅક ₹20.00/day (200 ગ્રામ x 2 પેક)
  • ₹800.00

જો 10 દિવસમાં કુરિયર ન મળે તો 100% પૈસા પરત. 100% સુરક્ષિત એડવાન્સ પેમેન્ટ

લોકો અમારા વિશે શું કહે છે

User Arjunsinh Rathod says Nirant Churan gave great results in 20 days and recommends it

Customer review praising Nirant Syrup for improving SGPT levels and liver health

User shares relief from acidity and gas issues using a product

Nirant Churan helped 89-year-old father with digestion and constipation

Bhargav Pathak's 5-star review for Nirant Churna

User shares relief from acidity and other issues after using Nirant Churan, stopped all medications

લોકો અમારા વિશે શું કહે છે

User Arjunsinh Rathod says Nirant Churan gave great results in 20 days and recommends it

Customer review praising Nirant Syrup for improving SGPT levels and liver health

User shares relief from acidity and gas issues using a product

Nirant Churan helped 89-year-old father with digestion and constipation

Bhargav Pathak's 5-star review for Nirant Churna

User shares relief from acidity and other issues after using Nirant Churan, stopped all medications

B12 Greenfood & Nirant Churn combo

Relief from frequent headaches

માથાનો દુખાવો ઘટાડે

પાચનતંત્રને મજબૂત બનાવે

Reduces tingling or numbness

હાથ અને પગમાં ચડતી ખાલીને દૂર કરે

Decreases fatigue

શરીરનો થાક દૂર કરે

Reduces leg pain and discomfort

પગનો દુખાવો ઘટાડે

બધાં જવાબ અહીંથી મેળવો

B12 ગ્રીનફૂડ અને નિરાંત ચૂર્ણની કોઈપણ આડઅસર નથી, કારણ કે તે કુદરતી વનસ્પતિ આધારિત તત્ત્વોથી બનેલા છે.

  • સામાન્ય વ્યક્તિને, જેને વિટામિન B12 ની ઉણપ હોય, તેને 5 થી 10 દિવસમાં પરિણામ દેખાવા લાગે છે.
  • શરીરમાં વિટામિન B12 ની સંપૂર્ણ ઉણપ દૂર કરવા માટે 3 થી 4 પેકેટ બીલીપત્ર B12 ગ્રીનફૂડ પેકેટનું સેવન જરૂરી છે.
  • ડાયાબિટીસ/બ્લડ પ્રેશર જેવી ગંભીર બિમારીઓ ધરાવતા લોકોમાં શરીરમાં વિટામિન B12 નું શોષણ સામાન્ય રીતે ઓછું અથવા નહીવત થાય છે, તેથી તેમને લાંબા સમય સુધી B12 ગ્રીન ફૂડનું સેવન કરવું જોઈએ.
  • જેઓ લાંબા સમયથી ગેસ, કબજિયાત અથવા એસિડિટી જેવી સમસ્યાથી પીડિત હોય, તેમણે રાત્રે નિયમિતપણે નિરાંત ચૂર્ણ લેવું જોઈએ, કારણ કે તે શરીરમાં વિટામિન B12 ના શોષણમાં વધારો કરવામાં મદદરૂપ છે.
  • જો તમને વિટામિન B12 ની ઉણપને કારણે કબજિયાત થઈ રહી હોય, તો B12 ગ્રીનફૂડ સાથે નિરાંત ચૂર્ણનું સેવન કરવાથી 5 થી 8 દિવસમાં રાહત અનુભવાશે.
  • નિરાંત ચૂર્ણ પેટ સંબંધિત વિવિધ તકલીફોમાં ખુબજ અસરકારક છે.
  • હા, જો તમને વિટામિન B12 ની ઉણપને કારણે માથાનો દુખાવો થાય છે, તો એક અઠવાડિયા અંદર ચોક્કસ રાહત અનુભવશો. અને જો તમને ગેસ, એસિડિટી, કબજિયાત અથવા અપચો જેવી પેટ સંબંધિત તકલીફો છે, તો B12 ગ્રીનફૂડ સાથે નિરાંત ચૂર્ણ લેવું વધુ લાભદાયી રહેશે.
  • B12 ગ્રીનફૂડ સંપૂર્ણપણે કુદરતી વનસ્પતિ આધારિત તત્ત્વોથી બનેલું છે અને કોઈપણ આડઅસર થતી નથી.
  • આમાં વિટામિન B12, વિટામિન B6, લોહ (આયર્ન), કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ સહિતના મહત્વપૂર્ણ પોષક તત્ત્વો સામેલ છે, જે તમારી દૈનિક પોષણ જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદરૂપ છે અને સર્વાંગી આરોગ્ય માટે લાભદાયી છે.
  • B12 ગ્રીનફૂડ એક કુદરતી વનસ્પતિ આધારિત પોષક મિશ્રણ છે, જેમાં સમુદ્ર શેવાળ (Seaweed), સ્પિરુલિના, ઘઉંના અંકુર (Wheatgrass), અલ્ફાલ્ફા, મોરિન્ગા, ત્રિફલા, હળદર, મિશ્રી ક્રિસ્ટલ, સ્ટિવિયા, આદુ અને એલચી જેવા પોષકતત્ત્વોથી ભરપૂર ઘટકોનો સમાવેશ થાય છે. આ સંતુલિત સંયોજન શરીરને જરૂરી વિટામિન, ખનિજ અને એન્ટીઓક્સિડન્ટ્સ પૂરા પાડી આરોગ્ય અને ઊર્જામાં વધારો કરે છે.
  • નિરાંત ચૂર્ણ એક પરંપરાગત કુદરતી વનસ્પતિ આધારિત પાચન સુધારક મિશ્રણ છે, જેમાં હરિતકી, બિભીતકી, આમળા, સોંફ, અજમો, સેનાપત્તા અને નિરાંત બીજ જેવા કુદરતી ઘટકોનો સમાવેશ થાય છે.

B12 ગ્રીનફૂડમાં એલચીનો સ્વાદ છે, જ્યારે નિરાંત ચૂર્ણમાં વરીયાળી જેવો સ્વાદ છે.

Trusted by 5,00,000+ customers

Find Us Near You

Get B12 Greenfood & Nirant Churn combo from your nearest store today

Surat

Surat

Now Available
G-14, Western Arena, Madhuvan Circle
Surat

Surat

Now Available
C-201, D R World, Parvat Patiya
Surat

Surat

Now Available
130, Laxmi Enclave-1, Katargam
Surat

Surat

Now Available
Shop no 4, Sahajand Hub, Sarthana Jakat Naka
Ahmedabad

Ahmedabad

Now Available
201, Shantam-1, Near D-Mart, Bapunagar
Ahmedabad

Ahmedabad

Now Available
112/B, Vandematram Crosswind, Gota
Vadodara

Vadodara

Now Available
123, Embe Opulence, Manjalpur
Rajkot

Rajkot

Now Available
108, Shilpan Plaza, Near Swaminarayan Chowk
Bhavnagar

Bhavnagar

Now Available
104, Mastaram Complex, Chitra
Mehsana

Mehsana

Now Available
F-7 Krishna Complex, Radhanpur Char Rasta
Morbi

Morbi

Now Available
119-120, Kohinur Complex, Ravapar Road