B12 ગ્રીનફૂડ અને નિરાંત ચૂર્ણ કોંબો – વિટામિન B12 ની ઉણપ અને પાચન સુધાર માટે કુદરતી ઉપાય

B12 ગ્રીનફૂડ અને નિરાંત ચૂર્ણ કોંબો – વિટામિન B12 ની ઉણપ અને પાચન સુધાર માટે કુદરતી ઉપાય

₹800.00 ₹1,299.00 -39% OFF

B12 ગ્રીનફૂડ અને નિરાંત ચૂર્ણ કોંબો – વિટામિન B12 ની ઉણપ અને પાચન સુધાર માટે કુદરતી ઉપાય

₹800.00 ₹1,299.00 -39% OFF

B12 ગ્રીનફૂડ અને નિરાંત ચૂર્ણ કોંબો – વિટામિન B12 ની ઉણપ અને પાચન સુધાર માટે કુદરતી ઉપાય

4.2 | 4,865 Ratings & 832 Reviews
  • Google
  • Flipkart
  • Amazon Prime
  • Meesho
₹800.00 ₹1,299.00 -39% OFF

Why Choose Combo?

  • પ્રથમ દિવસથી થાકમાં રાહત પ્રથમ દિવસથી થાકમાં રાહત
  • veg અને Nonveg બન્ને માટે યોગ્ય veg અને Nonveg બન્ને માટે યોગ્ય
  • સવારે પેટ હલકું અનુભવ કરાવે સવારે પેટ હલકું અનુભવ કરાવે
  • સ્વાદ એવો કે તમને જરૂરથી ગમશે સ્વાદ એવો કે તમને જરૂરથી ગમશે

Quantity

    We Recommended
  • ૨૦૦ ગ્રામ અને ૨૦૦ ગ્રામ
  • ૨૦ દિવસનો પૅક Free Delivery
  • Free Delivery
  • ₹800.00 Incl. of all taxes
  • Incl. of all taxes
  • We Recommended
    Best Results
  • ૪૦૦ ગ્રામ અને ૪૦૦ ગ્રામ
  • ૪૦ દિવસનો પૅક Free Delivery
  • Free Delivery
  • ₹1,550.00 Incl. of all taxes
  • Incl. of all taxes
  • Best Results

હવે Prepaid ઓર્ડર પર Zero Risk ✅ 3–9 દિવસમાં પેકેટ હાથમાં, નહિ તો Day 10—100% રિફંડ.
cash on delivery ₹100/- courier extra charge

લોકો અમારા વિશે શું કહે છે

User Arjunsinh Rathod says Nirant Churan gave great results in 20 days and recommends it

Customer review praising Nirant Syrup for improving SGPT levels and liver health

User shares relief from acidity and gas issues using a product

Nirant Churan helped 89-year-old father with digestion and constipation

Bhargav Pathak's 5-star review for Nirant Churna

User shares relief from acidity and other issues after using Nirant Churan, stopped all medications

લોકો અમારા વિશે શું કહે છે

User Arjunsinh Rathod says Nirant Churan gave great results in 20 days and recommends it

Customer review praising Nirant Syrup for improving SGPT levels and liver health

User shares relief from acidity and gas issues using a product

Nirant Churan helped 89-year-old father with digestion and constipation

Bhargav Pathak's 5-star review for Nirant Churna

User shares relief from acidity and other issues after using Nirant Churan, stopped all medications

વિશ્વાસ, ટીમવર્ક અને પારદર્શિતા

Nirant churn production

Customer support team at Bilipatra office

Bilipatra founder

Key Benefits Of B12 Greenfood & Nirant Churn combo

માથાનો દુખાવો ઘટાડે

પાચનતંત્રને મજબૂત બનાવે

હાથ અને પગમાં ચડતી ખાલીને દૂર કરે

શરીરનો થાક દૂર કરે

પગનો દુખાવો ઘટાડે

બધાં જવાબ અહીંથી મેળવો

B12 ગ્રીનફૂડ અને નિરાંત ચૂર્ણની કોઈપણ આડઅસર નથી, કારણ કે તે કુદરતી વનસ્પતિ આધારિત તત્ત્વોથી બનેલા છે.

  • સામાન્ય વ્યક્તિને, જેને વિટામિન B12 ની ઉણપ હોય, તેને 5 થી 10 દિવસમાં પરિણામ દેખાવા લાગે છે.
  • શરીરમાં વિટામિન B12 ની સંપૂર્ણ ઉણપ દૂર કરવા માટે 3 થી 4 પેકેટ બીલીપત્ર B12 ગ્રીનફૂડ પેકેટનું સેવન જરૂરી છે.
  • ડાયાબિટીસ/બ્લડ પ્રેશર જેવી ગંભીર બિમારીઓ ધરાવતા લોકોમાં શરીરમાં વિટામિન B12 નું શોષણ સામાન્ય રીતે ઓછું અથવા નહીવત થાય છે, તેથી તેમને લાંબા સમય સુધી B12 ગ્રીન ફૂડનું સેવન કરવું જોઈએ.
  • જેઓ લાંબા સમયથી ગેસ, કબજિયાત અથવા એસિડિટી જેવી સમસ્યાથી પીડિત હોય, તેમણે રાત્રે નિયમિતપણે નિરાંત ચૂર્ણ લેવું જોઈએ, કારણ કે તે શરીરમાં વિટામિન B12 ના શોષણમાં વધારો કરવામાં મદદરૂપ છે.
  • જો તમને વિટામિન B12 ની ઉણપને કારણે કબજિયાત થઈ રહી હોય, તો B12 ગ્રીનફૂડ સાથે નિરાંત ચૂર્ણનું સેવન કરવાથી 5 થી 8 દિવસમાં રાહત અનુભવાશે.
  • નિરાંત ચૂર્ણ પેટ સંબંધિત વિવિધ તકલીફોમાં ખુબજ અસરકારક છે.
  • હા, જો તમને વિટામિન B12 ની ઉણપને કારણે માથાનો દુખાવો થાય છે, તો એક અઠવાડિયા અંદર ચોક્કસ રાહત અનુભવશો. અને જો તમને ગેસ, એસિડિટી, કબજિયાત અથવા અપચો જેવી પેટ સંબંધિત તકલીફો છે, તો B12 ગ્રીનફૂડ સાથે નિરાંત ચૂર્ણ લેવું વધુ લાભદાયી રહેશે.
  • B12 ગ્રીનફૂડ સંપૂર્ણપણે કુદરતી વનસ્પતિ આધારિત તત્ત્વોથી બનેલું છે અને કોઈપણ આડઅસર થતી નથી.
  • આમાં વિટામિન B12, વિટામિન B6, લોહ (આયર્ન), કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ સહિતના મહત્વપૂર્ણ પોષક તત્ત્વો સામેલ છે, જે તમારી દૈનિક પોષણ જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદરૂપ છે અને સર્વાંગી આરોગ્ય માટે લાભદાયી છે.
  • B12 ગ્રીનફૂડ એક કુદરતી વનસ્પતિ આધારિત પોષક મિશ્રણ છે, જેમાં સમુદ્ર શેવાળ (Seaweed), સ્પિરુલિના, ઘઉંના અંકુર (Wheatgrass), અલ્ફાલ્ફા, મોરિન્ગા, ત્રિફલા, હળદર, મિશ્રી ક્રિસ્ટલ, સ્ટિવિયા, આદુ અને એલચી જેવા પોષકતત્ત્વોથી ભરપૂર ઘટકોનો સમાવેશ થાય છે. આ સંતુલિત સંયોજન શરીરને જરૂરી વિટામિન, ખનિજ અને એન્ટીઓક્સિડન્ટ્સ પૂરા પાડી આરોગ્ય અને ઊર્જામાં વધારો કરે છે.
  • નિરાંત ચૂર્ણ એક પરંપરાગત કુદરતી વનસ્પતિ આધારિત પાચન સુધારક મિશ્રણ છે, જેમાં હરિતકી, બિભીતકી, આમળા, સોંફ, અજમો, સેનાપત્તા અને નિરાંત બીજ જેવા કુદરતી ઘટકોનો સમાવેશ થાય છે.

B12 ગ્રીનફૂડમાં એલચીનો સ્વાદ છે, જ્યારે નિરાંત ચૂર્ણમાં વરીયાળી જેવો સ્વાદ છે.

હવે Prepaid ઓર્ડર પર Zero Risk ✅ 3–9 દિવસમાં પેકેટ હાથમાં, નહિ તો Day 10—100% રિફંડ.
cash on delivery ₹100/- courier extra charge

Customer Reviews

Based on 40 reviews
80%
(32)
20%
(8)
0%
(0)
0%
(0)
0%
(0)
R
Rahul Mehta

B12 Greenfood + Nirant Churna combo changed my life! My chronic fatigue and bloating vanished in 4 weeks. Now I feel energetic after every meal.

P
Priya Desai

B12 ગ્રીનફુડ અને નિરાંત ચૂર્ણનો સંયોગ અદભુત છે! મારી B12 કમી અને પેટ ફુલવાની સમસ્યા 1 મહિનામાં ઠીક થઈ. હવે ખોરાક સરળતાથી પચે છે.

A
Anil Sharma

मैंने यह कॉम्बो 2 महीने तक लिया। मेरा B12 लेवल नॉर्मल हो गया और पाचन क्रिया भी बेहतर हुई। धन्यवाद!

N
Neha Patel

Nirant Churna helped my acidity, while B12 Greenfood fixed my energy levels. Perfect duo!

R
Rajesh Bhatt

હું 3 વર્ષથી પેટ ફુલવા અને B12 કમીની સમસ્યાથી પીડાતો હતો. આ કોમ્બોએ મારી દવાઓની જરૂરિયાત જ દૂર કરી દીધી!